ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ – જમીનદારથી લઈને કંપની ડિરેક્ટર સુધી મફત અનાજના લાભાર્થી

gujarat ration card news

જો તમે એનએફએસએ રેશનકાર્ડ ધારક છો, તો તાજેતરના આંકડાઓ તમને ચોંકાવી શકે છે. અન્ન પુરવઠા વિભાગે તપાસ કરી તો ખબર પડી કે રાજ્યમાં લગભગ 55 લાખ રેશનકાર્ડ એવા છે જેને શંકાસ્પદ માનવામાં આવ્યા છે. આમાં માત્ર ગરીબ પરિવારો જ નહીં, પણ મોટા જમીનદાર, કંપનીના ડિરેક્ટર અને 25 લાખ રૂપિયા કરતા વધુ ટર્નઓવર કરનારા લોકો પણ … Read more